આપેલા વિધાનો અને તારણો ધ્યાનથી વાંચો. વિધાનોમાં આપેલી માહિતી સાચી છે એમ ધારી લો, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે, આપેલા કયા તારણ(ઓ) તાર્કિક રીતે વિધાનોમાંથી અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
બધી ખુરશીઓ પેન છે.
કેટલીક પેન જૂતા છે.
કેટલાક જૂતા ટેબલ છે.
તારણો:
(I) કેટલાક ટેબલ ખુરશીઓ છે.
(II) કેટલાક જૂતા ખુરશીઓ છે.
1
માત્ર તારણ I અનુસરે છે
2
ના તો તારણ I કે ના તો II અનુસરે છે
3
માત્ર તારણ II અનુસરે છે
4
તારણ I અને II બંને અનુસરે છે