એક વિધાન અને તેના બે તર્ક આપેલા છે. વિધાનના સંદર્ભમાં કયો/કયા તર્ક મજબૂત છે તે નક્કી કરો.
વિધાન:
વિકસિત દેશોમાં આવકવેરો નાબૂદ કરવો જોઈએ?
તર્ક:
1. હા, તે વધુ કમાવા માટે પ્રેરણા આપશે.
2. ના, લોકોએ અન્ય લોકોના કલ્યાણ માટે પોતાનું ધન વહેંચવાનું શીખવું જોઈએ.1
તર્ક 1 અથવા 2 પૈકી કોઈ એક મજબૂત છે
2
માત્ર તર્ક 1 મજબૂત છે
3
1 કે 2 પૈકી કોઈ પણ મજબૂત નથી
4
માત્ર તર્ક 2 મજબૂત છે