"પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન (PM-SYM) યોજના" વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
a) PM-SYM યોજના 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્રના કામદારોને દર મહિને 3000 રૂપિયાનું નિશ્ચિત પેન્શન પૂરું પાડે છે.
b) 18 થી 40 વર્ષની વય જૂથના અને દર મહિને રૂ. 15000 સુધીની આવક ધરાવતા કામદારો આ યોજના માટે પાત્ર છે.
c) મહારાષ્ટ્રમાં PM-SYM યોજના હેઠળ સૌથી વધુ કામદારો નોંધાયેલા છે.
1
માત્ર a
2
માત્ર b
3
a અને b બંને
4
a અને c બંને
5
ઉપરોક્ત બધા