Comprehension Passage

દિશા-નિર્દેશ: નીચેની માહિતી ધ્યાનથી વાંચો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

આઠ વ્યક્તિઓ રામ, શ્યામ, ટીના, રોહિત, લલિત, દીપક, અમન અને અજય આઠ માળની ઇમારતમાં રહે છે પરંતુ જરૂરી નથી કે એજ ક્રમમાં હોય. સૌથી નીચેના માળને 1 નંબર આપવામાં આવે છે, ઉપરનાને 2 નંબર આપવામાં આવે છે, અને એમ જ સૌથી ઉપરના માળને 8 નંબર આપવામાં આવે છે. ટીના બેકી ક્રમાંકિત માળ પર રહે છે. ટીના અને રોહિતના માળની વચ્ચે ત્રણ લોકો રહે છે. એક વ્યક્તિ દીપક અને રોહિતના માળની વચ્ચે રહે છે, જ્યારે દીપક રોહિતના માળની નીચે રહે છે. અમન દીપકની નીચે રહે છે પણ સૌથી નીચેના માળે રહેતો નથી. અમન દીપકની બાજુમાં બેસતો નથી. શ્યામ સાતમા માળે રહે છે. લલિત અને અજય વચ્ચે ત્રણ લોકો રહે છે, જ્યાં લલિત અજયની નીચે રહે છે. રામનો માળ અમનના માળની ઉપર છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

1
ટીના સૌથી ઉપરના માળે રહે છે
2
અમન અને દીપકના માળની વચ્ચે બે માળ છે.
3
અજય રામ કરતા બે માળ ઉપર રહે છે.
4
લલિત ઉપર માત્ર ત્રણ લોકો રહે છે.
5
કોઈપણ વિધાન સાચું નથી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation