“રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024”ને લગતા નીચેના વિધાનો ધ્યાનમાં લો:
- ‘વિજ્ઞાન રત્ન પુરસ્કાર’ ભારતમાં આણ્વીક જીવવિજ્ઞાન અને જૈવ ટેકનોલોજી સંશોધન ક્ષેત્રમાં તેમના આજીવન યોગદાન માટે પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભનને આપવામાં આવ્યો હતો.
- ‘વિજ્ઞાન યુવા-એસએસબી પુરસ્કારો’ તેમના અનુરૂપ ક્ષેત્રોમાં તેમના માર્ગદર્શક સંશોધન માટે 13 વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યા હતા.
- ‘વિજ્ઞાન ટીમ પુરસ્કાર’ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ માટે ‘ચંદ્રયાન-3’ ની ટીમને આપવામાં આવ્યો હતો.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/કયા સાચા છે?
1
માત્ર 1
2
માત્ર 3
3
માત્ર 1 અને 3
4
માત્ર 2 અને 3
5
1, 2 અને 3