નિર્દેશ: નીચે આપેલા પ્રશ્નમાં ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે તેના પછી બે તારણો I, II અને III આપવામાં આવ્યા છે. આપેલ નિવેદનો સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યો કરતા ભિન્ન હોય તેમ લાગે તો પણ તમારે તેને સાચા માનવા પડશે. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયું તારણ સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યોની અવગણના કરીને નિવેદનોને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન:
બધા ઘુવડ કાગડા છે.
માત્ર થોડા કાગડા જ વાનર છે.
કોઈ વાનર ચકલી નથી.
તારણ:
I. કેટલાક ઘુવડ વાનર છે.
II. કેટલાક કાગડા વાનર નથી.
III. કોઈ ઘુવડ વાનર નથી.
1
માત્ર II અનુસરે છે
2
માત્ર I અનુસરે છે
3
માત્ર III અનુસરે છે
4
કાં તો I અથવા III અને II અનુસરે છે
5
ન તો I અને ન તો III અનુસરે છે