બે પાત્રો A અને B માં એસિડ અને પાણીનું દ્રાવણ હોય છે. A અને B માં ઍસિડ અને પાણીનો ગુણોત્તર અનુક્રમે 7 : 3 અને 4 : 1 છે. તેમને 1 : 2ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે. તો પરિણામી દ્રાવણમાં એસિડ અને પાણીનો ગુણોત્તર કેટલો હશે?

1
15 : 8
2
16 : 7
3
23 : 7
4
25 : 9

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation