આ પ્રશ્નમાં, એક વિધાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ I અને II ક્રમાંકિત એમ બે કાર્યાત્મક પગલાં આપવામાં આવ્યા છે. તમારે વિધાનને સાચું માંની લેવાનું છે, પછી ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યોથી ભિન્ન હોય તેવું લાગે. તમારે નક્કી કરવાનું છે કે આપેલમાંથી કયા કાર્યાત્મક પગલાં તાર્કિક રીતે લેવો જોઈએ.
વિધાન: ઓછી માંગને કારણે ખેડૂતો તેમના ઉત્પાદનો વેચવામાં અસમર્થ છે.
કાર્યાત્મક પગલાં
I: સરકારે ખેડૂતો પાસેથી પડતર કિંમતથી ઓછી કિંમતે ઉત્પાદનો ખરીદવા જોઈએ અને ઊંચા ભાવે નિકાસ કરવી જોઈએ.
II: સરકારે આ પરિસ્થિતિમાં દખલ ન કરવી જોઈએ કારણ કે તેનાથી ખેડૂતોને મુશ્કેલી થશે.
1
ન તો I કે ન તો II કાર્યાત્મક પગલું ઉચિત છે
2
માત્ર કાર્યાત્મક પગલું I ઉચિત છે
3
I અને II બંને કાર્યાત્મક પગલાંઓ ઉચિત છે
4
માત્ર કાર્યાત્મક પગલું II ઉચિત છે