નીચે એક વિધાન અને તેના કેટલાક નિષ્કર્ષ આપેલા છે. તમારે આપેલ વિધાનને સાચું માનવાનું છે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી વિરોધાભાસી લાગે, અને પછી નક્કી કરવાનું છે કે આપેલા નિષ્કર્ષોમાંથી કયો/કયા નિષ્કર્ષ આપેલા વિધાનને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાન:
કઠોર પરિશ્રમ વગર સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી.
નિષ્કર્ષ:
I. દરેક મહેનતુ વ્યક્તિ સફળ હોય છે.
II. દરેક સફળ વ્યક્તિ મહેનતુ હોય છે.
1
ફક્ત નિષ્કર્ષ I અનુસરે છે
2
ફક્ત નિષ્કર્ષ II અનુસરે છે
3
I અને II બંને અનુસરે છે
4
કોઈ પણ અનુસરતું નથી