I અને II ક્રમાંકિત બે તારણો અને બે વિધાનો આપવામાં આવેલ છે. વિધાનો સાચા હોવાનું ધારો, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા ગાજર એ શાકભાજી છે.
અમુક શાકભાજી એ નાસ્તા છે.
તારણો:
I. બધી શાકભાજી એ ગાજર છે.
II. બધા ગાજર એ નાસ્તા છે.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
ન તો તારણ I કે II અનુસરે છે.
4
I અને II બંને તારણો અનુસરે છે.