નીચેના પ્રશ્નમાં કેટલાક વિધાનો આપેલા છે, જેના પરથી કેટલાક નિષ્કર્ષ કાઢવામાં આવેલા છે. આપેલા વિધાનોને સાચા માની લો, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે. બધા નિષ્કર્ષો વાંચો અને પછી નક્કી કરો કે કયા નિષ્કર્ષો તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે.
વિધાનો:
કેટલાક કુતરા ગધેડા છે.
કોઈ ગધેડો ઘોડો નથી.
નિષ્કર્ષો:
I. કેટલાક કુતરા ઘોડા નથી.
II. કેટલાક ઘોડા કુતરા છે
1
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે.
2
નિષ્કર્ષ I અને II બંને અનુસરે છે.
3
નિષ્કર્ષ I કે II કોઈ પણ અનુસરતું નથી.
4
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે.