2008માં 26/11ના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન નીચેનામાંથી કયા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા?
A) ઓબેરોય ટ્રાઇડેન્ટ
B) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
C) પૃથ્વી કૅફે
D) નરીમન હાઉસ
1
માત્ર B, C અને D
2
માત્ર A, B અને C
3
માત્ર A, B અને D
4
માત્ર B અને C