નીચે ત્રણ વિધાનો અને ત્રણ તારણો આપેલ છે. આપેલ વિધાનોને સાચા માની લેવા, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતા અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી ક્યા તારણ(ઓ) આપેલ વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
I. કેટલાક વાંદરાઓ એ પાંડા છે.
II. કેટલાક પાંડા એ જિરાફ છે.
III. બધા જિરાફ એ સિંહ છે.
તારણો:
I. કેટલાક સિંહો એ પાંડા છે.
II. કેટલાક સિંહો એ વાંદરાઓ છે.
III. કેટલાક જિરાફ એ વાંદરાઓ છે.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ III અનુસરે છે
3
બધા તારણો અનુસરે છે
4
તારણો I અને III અનુસરે છે