આપેલ વિધાનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારો કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો કરતાં ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણો નીચેનામાંથી કયા વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાન l : બધા ગુનેગારો ચોર છે.
વિધાન II : રાકેશ ચોર છે.
તારણ I : રાકેશ ગુનેગાર છે.
તારણ II : કેટલાક ચોર ગુનેગાર ન પણ હોઈ શકે.
1
માત્ર તારણ Il અનુસરે છે.
2
I અને I બંને તારણો અનુસરે છે.
3
ન તો તારણો I કે Il અનુસરે છે.
4
માત્ર તારણ I અનુસરે છે.