કેન્દ્રીય વહાણ પરિવહન(શીપીંગ), જળમાર્ગો અને બંદર મંત્રીએ 'ભારત પ્રવાહ-ઈન્ડિયા અલોંગ ઇટ્સ શોર્સ' લોન્ચ કર્યું. આ પહેલનો હેતુ શું છે?
1
દરિયાની નીચે મળેલા સંસાધનોનો ઉપયોગ કરવો
2
નદી કિનારે વિસ્તારોનો વિકાસ કરવો
3
નદીઓ, બંદરો અને શિપિંગના મહત્વ અને છબીને હાઇલાઇટ કરવું
4
સમુદ્ર મારફતે નિકાસને પ્રોત્સાહન આપવું