જારક શ્વસનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1
જારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
2
જારક શ્વસનમાં ઉર્જા અજારક શ્વસન કરતા ઓછી મુક્ત થાય છે.
3
કણાભસૂત્રમાં, પાયરુવેટના એક અણુનું ત્રણ કાર્બન ડાયોક્સાઇડના અણુઓમાં વિઘટન થાય છે.
4
જારક શ્વસનની પ્રક્રિયામાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે.