ભારતની વ્યાપારી બેંકોએ તેના ગ્રાહકોને ઋણ આપતા પહેલા રોકડ, સોનું અને અન્ય જામીનગીરીની લઘુત્તમ ટકાવારી જાળવવી પડશે. આને ______ કહેવામાં આવે છે.
1
મૂડી પર્યાપ્તતા ગુણોત્તર ( કૅપિટલ એડિકવેસી રેશિયો - CAR )
2
ચાલુ ખાતા અને બચત ખાતાનો ગુણોત્તર
3
વૈધાનિક તરલતા ગુણોત્તર ( સ્ટેચ્યૂટ્રી લિકવિડિટી રેશિયો - SLR )
4
રોકડ અનામત ગુણોત્તર (કેશ રિઝર્વ રેશિયો - CRR)