આપેલ વિધાન(ઓ) ધ્યાનમાં લો અને નક્કી કરો કે આપેલ કઈ ધારણા(ઓ) વિધાનમાં ગર્હિત છે;

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ લેખિત ગૃહકાર્ય આપવું જોઈએ નહીં.

ધારણાઓ:

I. તેમના હાથમાં હજુ પેન્સિલ/લેખન સામગ્રી લાંબા સમય સુધી પકડી રાખવા માટે સંકલન રચાયું નથી.

II. લેખન કૌશલ્યોથી પરિચય કરાવવા માટે તેઓ ખૂબ નાના છે.

1
I અને II બંને ગર્ભિત છે
2
I કે II બેમાંથી કોઈ ગર્ભિત નથી
3
માત્ર II ગર્ભિત છે
4
માત્ર I ગર્ભિત છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation