નીચેનો પ્રશ્ન અને તેના બે તર્ક I અને II વાંચો અને કયો તર્ક મજબૂત છે તે નક્કી કરો.
શું સ્થાનિક સરકારી સંસ્થાઓ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ?
તર્ક:
I. હા, પાણી ખૂબ જ કિંમતી છે. આપણા કુદરતી સંસાધનોનું જતન કરવા માટે જાગૃતિ વધારવી જોઈએ.
II. ના, ફક્ત હરિયાળું આવરણ વધારવું જોઈએ. પેઢીઓથી કુદરતી રીતે વરસાદી પાણીનો સંગ્રહ થતો આવ્યો છે.1
તર્ક I કે II કોઈ પણ મજબૂત નથી
2
ફક્ત તર્ક II મજબૂત છે
3
ફક્ત તર્ક I મજબૂત છે
4
તર્ક I અને II બંને મજબૂત છે