સમલંબ ચતુર્ભુજનું ક્ષેત્રફળ 100 સેમી2 છે. જો સમલંબ ચતુર્ભુજની સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર 10 સેમી હોય, તો બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો કેટલો થાય?

1
18 સેમી
2
20 સેમી
3
15 સેમી
4
10 સેમી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation