જ્યારે એસિડ પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે શું થાય છે?

1
તે પ્રતિ એકમ ઘનફળમાં હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો કરશે.
2
તે પ્રતિ એકમ ઘનફળમાં હાઇડ્રોક્સાઇલ આયનોની સાંદ્રતામાં વધારો કરશે.
3
આયનોની સાંદ્રતા પર કોઈ અસર થશે નહીં.
4
તે પ્રતિ એકમ ઘનફળમાં હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં ઘટાડો કરશે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation