defence exam Indian Coast Guard Assistant Commandant (GD/CPL) 2025 Test Series General Knowledge Ancient History Buddhism
ભગવાન બુધ્ધ વિશેના નીચેના વિધાનો ધ્યાને લો :
(1) તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.
(2) બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ.
(3) સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું.
(4) પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
ઉપરના વિધાનો પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1
ફક્ત 1, 2 અને 3
2
ફક્ત 2, 3 અને 4
3
ફક્ત 1, 3 અને 4
4
1, 2, 3 અને 4