એક વિધાન અને તેના બે તર્ક આપેલા છે. વિધાનના સંદર્ભમાં કયો/કયા તર્ક મજબૂત છે તે નક્કી કરો.
વિધાન:
પરંપરાગત શીત દાબ પદ્ધતિઓ દ્વારા કાઢવામાં આવે ત્યારે જ ખાદ્ય તેલના સારા ગુણો જળવાઈ રહે છે.
તર્ક:
I. હા, તાજેતરના સંશોધન મુજબ જૂની પદ્ધતિથી કાઢવામાં આવેલું તેલ સ્વાસ્થ્ય માટે સારું છે.
II. ના, શીત દાબથી કાઢેલું તેલ ખૂબ મોંઘું છે અને સામાન્ય જનતા માટે પોષાય તેમ નથી1
માત્ર તર્ક II મજબૂત છે.
2
તર્ક I અને II બંને મજબૂત છે
3
માત્ર તર્ક I મજબૂત છે.
4
I અને II બંને મજબૂત નથી.