એક વિધાન અને તેના બે તર્ક આપેલા છે. વિધાનના સંદર્ભમાં કયો/કયા તર્ક મજબૂત છે તે નક્કી કરો.

વિધાન:

પરંપરાગત શીત દાબ પદ્ધતિઓ દ્વારા કાઢવામાં આવે ત્યારે જ ખાદ્ય તેલના સારા ગુણો જળવાઈ રહે છે.

તર્ક:

I. હા, તાજેતરના સંશોધન મુજબ જૂની પદ્ધતિથી કાઢવામાં આવેલું તેલ સ્વાસ્થ્ય માટે સારું છે.

II. ના, શીત દાબથી કાઢેલું તેલ ખૂબ મોંઘું છે અને સામાન્ય જનતા માટે પોષાય તેમ નથી

1
માત્ર તર્ક II મજબૂત છે.
2
તર્ક I અને II બંને મજબૂત છે
3
માત્ર તર્ક I મજબૂત છે.
4
I અને II બંને મજબૂત નથી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation