આર્થિક સર્વેક્ષણ 2022-23ના સંદર્ભમાં, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
ઓછા ઉત્પાદનને કારણે કઠોળમાં ફુગાવો ઊંચો રહ્યો હતો
2
વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડો અને વિવિધ દેશો દ્વારા નિકાસ કર વસૂલાતમાં વધારો થવાને કારણે નાણાંકીય વર્ષ 22 માં ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થયો
3
ભારત તેની ખાદ્યતેલોની 60 ટકા માંગ આયાત દ્વારા પૂરી કરે છે
4
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2022માં ચોખા, બ્રાઉન રાઇસ(ભૂરા ચોખા) અને અર્ધ દળેલ પર 20 ટકાની નિકાસ શુલ્ક લાદી હતી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation