અજંતા ગુફાઓના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો,
a અજંતા ગુફા એ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી ગુફાઓની શ્રેણી છે.
b અહીં 34 ગુફાઓ છે અને તે સામાન્ય રીતે માત્ર બૌદ્ધ ધર્મના વિષય-વસ્તુઓ પર આધારિત છે.
c ગુફા નં. 26 અજંતા ગુફાઓમાં બુદ્ધના મહાપરિનિર્વાણનું વર્ણન છે
ઉપરોક્તમાંથી કયું વિધાન/વિધાનો સાચુ/સાચા છે?
1
માત્ર a અને b
2
માત્ર b અને c
3
માત્ર a અને c
4
a, b અને c ત્રણેય