આ પ્રશ્નમાં ત્રણ વિધાનો અને તેને લગતા ત્રણ નિષ્કર્ષો આપેલા છે. વિધાનોમાં આપેલી બાબતો સાચી માની, વિધાનોના સંદર્ભમાં કયા નિષ્કર્ષો તાર્કિક છે તે નક્કી કરવાનું છે.

વિધાન: બધી સંખ્યાઓ શ્રેણીઓ છે. કેટલીક શ્રેણીઓ ક્રમો છે, કેટલાક ક્રમો પ્રશ્નો છે.

નિષ્કર્ષ:

i) કેટલાક ક્રમો સંખ્યાઓ છે.

ii) કેટલાક પ્રશ્નો શ્રેણી છે.

iii) બધી શ્રેણીઓ સંખ્યાઓ છે.

1
માત્ર i) અને ii)
2
માત્ર i) અને iii)
3
માત્ર iii)
4
કોઈ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation