બરફનું ઓગળવું અને પાણીનું બાષ્પમાં ઉકળવું ભૌતિક ફેરફાર ગણાય છે કારણ કે:
1
બરફ, પાણી અને બાષ્પના રાસાયણિક સંઘટનમાં કોઈ તફાવત નથી, ફક્ત ભૌતિક સ્થિતિમાં ફેરફાર છે.
2
બાષ્પ, બરફ અને પાણીના સ્વાદમાં કોઈ તફાવત નથી.
3
ભૌતિક ફેરફારમાં, જુદા ગુણધર્મોવાળો પદાર્થ બને છે
4
આમાંથી કોઈ નહીં