A તેના પગારનો 45% ખોરાક પર ખર્ચ કરે છે અને તેના પગારના 5% વૃદ્ધાશ્રમમાં દાન કરે છે. જો તે રૂ. 28,500 અન્ન અને વૃદ્ધાશ્રમ પર ખર્ચ કરે , તો A નો પગાર કેટલો હશે?

1
રૂ. 52,000
2
રૂ. 57,000
3
રૂ 50,000
4
રૂ.55,000

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation