નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે?

1. કેટલીક ધાતુઓને પાતળી પટ્ટીમાં ફેરવી શકાય છે. આ ગુણધર્મને ટિપાઉપણું કહેવાય છે.

2. ધાતુઓને પાતળા તારમાં ખેંચી શકાય છે.

3. ધાતુઓ ઉષ્માના સુવાહક છે.

1
માત્ર 1
2
માત્ર 1 અને 2
3
1, 2 અને 3
4
માત્ર 1 અને 3

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation