નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે?
A. સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાકારકો અને નીપજોમાં વિવિધ તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે.
B. અસંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયાકારકો અને નીપજોમાં એક કે વધુ તત્વોના પરમાણુઓની સંખ્યા અસમાન હોય છે.
1
A અને B બંને ખોટા છે
2
માત્ર A સાચું છે
3
માત્ર B સાચું છે
4
A અને B બંને સાચા છે