I અને II ક્રમાંકિત બે તારણો અને બે વિધાનો આપવામાં આવેલ છે. વિધાનો સાચા હોવાનું ધારો, ભલે તેઓ સામાન્ય રીતે જાણીતી હકીકતો કરતા ભિન્ન હોય તેવું લાગે, તો નક્કી કરો કે વિધાનોને કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા કાગડા એ પક્ષીઓ છે.
કેટલાક પોપટ એ પક્ષીઓ છે.
તારણો:
I. કોઈ કાગડો એ પોપટ નથી.
II. કેટલાક કાગડા એ પોપટ છે.
1
માત્ર તારણ I અનુસરે છે
2
કાં તો તારણ I અથવા II અનુસરે છે.
3
I અને II બંને તારણો અનુસરે છે.
4
માત્ર તારણ II અનુસરે છે.