આપેલ વિધાનોના આધારે નીચેનામાંથી કયા તારણો કાઢી શકાય?

વિધાન 1: ઓમ આકાશ કરતાં ઊંચો છે.

વિધાન 2: શ્રધ્ધા ઓમ કરતા ઉંચી નથી.

વિધાન 3: પ્રતિક્ષા શ્રદ્ધા કરતાં ટૂંકી છે.

1
આકાશ પ્રતિક્ષા કરતા ઉંચો છે.
2
આકાશ સૌથી ટૂંકો છે.
3
શ્રધ્ધા આકાશ કરતાં ટૂંકી છે.
4
પ્રતિક્ષા ઓમ કરતાં ટૂંકી છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation