મેન્ડેલીવના આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુઓનું સ્થાન શું હતું?
1
ઉમદા વાયુઓ બીજા સમૂહમાં હતા.
2
ઉમદા વાયુઓ, ખૂબ જ નિષ્ક્રિય હોવાથી, આવશ્યકપણે આવર્ત કોષ્ટકમાં મૂકવામાં આવ્યા ણ હતા.
3
તે સમયે ઉમદા વાયુઓ શોધાયા નહોતા.
4
મેન્ડેલીવે બધા તત્વોને 8 સમૂહમાં વિભાજિત કર્યા હતા, તેથી ઉમદા વાયુઓ માટે કોઈ સ્થાન નહોતું.