engineering recuitment BARC Stipendiary Trainee Category II 2023 Mock Test Quantitative Aptitude Profit and Loss Successive Selling
રામ 3,500 રૂપિયામાં બે ઘડિયાળ ખરીદે છે. તેમાંથી એક ઘડિયાળ 25% નફો કરીને વેંચે છે અને બીજી ઘડિયાળ 10% ખોટ ખાઈને વેંચે છે. તો આ લેણદેણમાં તેને નથી નફો થતો કે નથી નુકશાન. તો ઘડિયાળની પડતર કિંમત કેટલી હશે?
1
રૂ. 1500 અને રૂ. 2000
2
રૂ. 1500 અને રૂ. 1720
3
રૂ. 1000 અને રૂ. 2500
4
રૂ. 1250 અને રૂ. 2250