નીચેના વિધાનો ધ્યાનમાં લો:
a. મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
b. રાજ્ય વિધાનસભાના નામાંકિત સભ્યની મંત્રી તરીકે નિમણૂક કરી શકાતી નથી.
c. મંત્રીઓના વેતન અને ભથ્થા રાજ્યપાલ નક્કી કરે છે.
d. મંત્રીઓ રાજ્ય વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે.
ઉપર આપેલ વિધાનો પૈકી ક્યાં વિધાન સાચા છે?
1
a અને b
2
b અને c
3
c અને d
4
a અને d