રોહિતે ઉછીના રૂ.18000 2 વર્ષ માટે 15% ના સાદા વ્યાજે રશ્મિ પાસેથી લીધા. રોહિતે આ રકમ રૌનકને તે જ સમયે તે જ દરે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજે આપી હતી. આ વ્યવહારમાં રોહિતે મેળવેલ નફો શોધો.

1
રૂ. 400
2
રૂ. 405
3
રૂ. 410
4
રૂ. 415
5
રૂ. 450

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation