પર્યાવરણ તંત્રને લગતા નીચેનામાંથી કયા વિધાન/વિધાનો સાચા છે?

(i) UV કિરણો સજીવો માટે હાનિકારક નથી.

(ii) વાતાવરણના ઉંચા સ્તર પર ઓઝોન એ ઓક્સિજન અણુ પર UV કિરણોની અસરનું ઉત્પાદન છે.

(iii) વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ 1980માં ઝડપથી ઘટવા લાગ્યું.

1
માત્ર (ii) અને (iii)
2
માત્ર (i)
3
(i), (ii) અને (iii)
4
માત્ર (i) અને (ii)

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation