ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ “સમુદ્ર સેતુ ઓપરેશન” નો હેતુ શું હતો?
1
માલદીવના રાજકીય સંકટને કારણે માલદીવમાંથી ભારતીય નાગરિકને બહાર કાઢવા
2
હાઇડ્રોક્સીક્લોરોક્વિનને પડોશી દેશોમાં પહોંચાડવા
3
હિંદ મહાસાગરના ટાપુ દેશોને કોવિડ-19 રોગચાળા માટે ચિકિત્સકીય સાધનો પૂરા પાડવા
4
કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે વિદેશમાંથી ભારતીય નાગરિકોને પરત મોકલવા.