પૂજાએ વાર્ષિક 7% વ્યાજના દરે 30,000 રૂપિયાની રકમ ઉછીના લીધી,પછી T વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 4347 છે, તેથી સમયગાળો (વર્ષોમાં) શોધો:
1
2 વર્ષ
2
4 વર્ષ
3
5 વર્ષ
4
3 વર્ષ
5
આમાંથી એક પણ નહિ
પૂજાએ વાર્ષિક 7% વ્યાજના દરે 30,000 રૂપિયાની રકમ ઉછીના લીધી,પછી T વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. 4347 છે, તેથી સમયગાળો (વર્ષોમાં) શોધો: