રૂ. 6000 ને 2 વર્ષ માટે 10 ટકાના વાર્ષિક દરે ધિરાણ આપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે/ કે સાચા છે?
I. આ રકમ પર સાદુ વ્યાજ રૂ. 1200 મળસે
II. આ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ (વાર્ષિક ચક્રવૃદ્ધિ) રૂ. 1260 મળસે
1
વિધાન I સાચું છે.
2
વિધાન I અને II સાચા છે
3
વિધાન II સાચું છે.
4
બને માથી એક પણ વિધાન સાચું નથી.