રૂ. 6000 ને 2 વર્ષ માટે 10 ટકાના વાર્ષિક દરે ધિરાણ આપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે/ કે સાચા છે?

I. આ રકમ પર સાદુ વ્યાજ રૂ. 1200 મળસે 

II. આ રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજ (વાર્ષિક ચક્રવૃદ્ધિ) રૂ. 1260 મળસે 

1
વિધાન I સાચું છે. 
2
વિધાન I અને II સાચા છે 
3
વિધાન II સાચું છે. 
4
બને માથી એક પણ  વિધાન સાચું નથી. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation