આપેલ વિધાનો સાચા હોવાનું માની લો અને આપેલ વિધાનોમાંથી કયું તાર્કિક રીતે અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
બધા સુથારો કામદારો છે. બધા કામદારો મહેનતુ છે.
નિષ્કર્ષો:
1. બધા જ મહેનતુ લોકો કામદાર છે.
2. બધા સુથારો મહેનતુ હોય છે.
1
ફક્ત નિષ્કર્ષ 1 જ અનુસરે છે.
2
ન તો નિષ્કર્ષ 1 કે ન તો 2 અનુસરે છે.
3
ફક્ત નિષ્કર્ષ 2 જ અનુસરે છે.
4
1 અને 2 બંને નિષ્કર્ષો અનુસરે છે.