ગ્લોબલ વોર્મિંગ અંગે નીચેના વિધાનો આપવામાં આવ્યા છે.

A. ગ્લોબલ વોર્મિંગ એ માનવીય પ્રવૃત્તિઓને કારણે પૂર્વ-ઔદ્યોગિક સમયગાળાથી પૃથ્વીના વાતાવરણમાં / ઉપરના પડમાં વધી ગયેલી ગરમીનું પરિણામ છે, જે મુખ્યત્વે અશ્મિભૂત બળતણ બાળવાથી, જે પૃથ્વીના વાતાવરણમાં ગરમીને જકડી/રોકી રાખતા ગ્રીનહાઉસ વાયુના સ્તરમાં વધારો કરે છે.

B. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીના વાતાવરણમાં બદલાવ આવે છે, જેના પરિણામે ભયાનક પૂર આવવું અને હવામાન ખરાબ થવું વગેરે આપત્તિજન્ય પરિસ્થિતી ઊભી થાય છે જે  પૃથ્વી પરના જીવો માટે ગંભીર ખતરારૂપ હોય છે.

આમાંથી કયું વિધાન સાચુ / સાચા છે?

1
માત્ર B
2
માત્ર A
3
 A અને B બંને
4
A અને B બંને ખોટા છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation