નીચે એક વિધાન આપેલ છે, જેની સાથે બે ધારણાઓ I અને II આપેલ છે. વિધાન અને નીચે આપેલ ધારણાઓ ધ્યાનમાં લો અને નક્કી કરો કે કઈ ધારણા/ધારણાઓ વિધાનમાં ગર્ભિત છે.

વિધાન:

“મેદસ્વિતાના કારણોમાંથી એક બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવું છે”, એમ એક માતા પોતાની દીકરીને કહે છે.

ધારણાઓ:

I. બિનઆરોગ્યપ્રદ ખોરાક મેદસ્વિતાનું કારણ બને છે.

II. રીતા અને ગીતા માતા અને દીકરી છે.

1
બંને ધારણાઓ I અને II ગર્ભિત છે.
2
માત્ર ધારણા I ગર્ભિત છે.
3
માત્ર ધારણા II ગર્ભિત છે.
4
કોઈપણ ધારણા I કે II ગર્ભિત નથી.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation