દુકાનદાર તેના માલની પડતર કિંમત કરતાં 30% કિંમત વધારે અંકિત કરે છે અને પછી તે અંકિત કિંમત પર 10% ની છૂટ આપે છે. આ ઉપરાંત તે ખામીયુક્ત વજનીયાનો ઉપયોગ કરે છે જે 870 ગ્રામની જગ્યાએ 1 કિલો માપે છે. તેના ચોખ્ખા નફાની ટકાવારી કેટલી છે?
1
38.42%
2
34.84%
3
34.48%
4
38.24%