પ્રશ્નમાં નિશ્ચયન વિધાન (A) અને કારણ (R) તરીકે અંકિત કરેલ બે વિધાનો આપવામાં આવ્યા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
નિશ્ચયન વિધાન A: ભારતમાં બ્રિટિશ સાર્વભૌમત્વ ચાલુ રહ્યું.
કારણ R: બ્રિટિશ સાર્વભૌમ દ્વારા મુક્ત ભારતના છેલ્લા ગવર્નર-જનરલની નિમણૂક કરવામાં આવી હતી
1
A સાચું છે પણ R ખોટું છે
2
A ખોટું છે પણ R સાચું છે
3
A અને R બંને સાચા છે અને R એ A ની યોગ્ય સમજૂતી છે
4
A અને R બંને સાચા છે પરંતુ R એ A ની યોગ્ય સમજૂતી નથી