દિશા-નિર્દેશો: નીચે આપેલા પ્રશ્નમાં એક વિધાન છે જેના પછી બે તારણો (I) અને (II) ક્રમાંકિત છે. તમારે વિધાનમાંની દરેક વસ્તુ સાચી હોવાનું માની લેવું પડશે, અને પછી વિધાનમાં આપેલી માહિતીમાંથી, વાજબી શંકા સિવાયના બેમાંથી કયા તાર્કિક રીતે અનુસરે છે તે નક્કી કરો.

વિધાન: ભારતમાં 2013-14 દરમિયાન 265.04 MTની સરખામણીમાં 2014-15 દરમિયાન  252.68 MT ખાદ્ય-અનાજનું ઉત્પાદન થયું છે. 

તારણ I: પાછલા વર્ષની સરખામણીમાં ખાદ્ય-અનાજના ઉત્પાદનમાં ઘટાડો પ્રથમ વખત છે.

તારણ II: સરકારે ખેડૂતોને પૂરતુ ધિરાણ આપી નથી.

1
માત્ર તારણ (I) અનુસરે છે.
2
માત્ર તારણ (II) અનુસરે છે. 
3
ન તો તારણ (I) કે ન તો તારણ (II) અનુસરે છે.
4
તારણ (I) અને તારણ (II) અનુસરે છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation