પ્રેશર કુકર, સોસપેન વગેરે જેવી એલ્યુમિનિયમની વસ્તુઓનું એનોડીકરણ કેમ કરવામાં આવે છે?

A. તેમની વાહકતા વધારવા માટે.

B. તેમનું તનન-સામર્થ્ય વધારવા માટે.

C. તેમને કાટ લાગવાથી બચાવવા માટે.

D. તેમને હલકા અને ચળકતા બનાવવા માટે.

1
A
2
B
3
C
4
D

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation