આપેલ વિધાનને સાચુ ગણીને આપેલી માહિતી પ્રમાણે 2 માંથી તાર્કિક રીતે કયા તારણને અનુસરે છે તે નક્કી કરો.

વિધાન:

આજકાલ અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ હવા છતાં ભારતમાં બાળ મૃત્યુદર વધારે છે.

તારણો:

1. તબીબી વૈજ્ઞાનિકોને તેમની નોકરી છોડી દેવા અને જીવન બચાવવા માટે ડૉક્ટર તરીકે કામ કરવા જણાવવું જોઈએ.

2. બાળ મૃત્યુદર ઘટાડવા માટે સરકારે પ્રયાસો કરવા પડશે. 

1
1 અને 2 બંનેને અનુસરે. 
2
1 કે 2 માંથી એક પણને અનુસરતું નથી. 
3
ફક્ત તારણ 1 ને અનુસરે. 
4
ફક્ત તારણ 2  ને અનુસરે. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation