આપેલ વિધાનને સાચુ ગણીને આપેલી માહિતી પ્રમાણે 2 માંથી તાર્કિક રીતે કયા તારણને અનુસરે છે તે નક્કી કરો.
વિધાન:
આજકાલ અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ હવા છતાં ભારતમાં બાળ મૃત્યુદર વધારે છે.
તારણો:
1. તબીબી વૈજ્ઞાનિકોને તેમની નોકરી છોડી દેવા અને જીવન બચાવવા માટે ડૉક્ટર તરીકે કામ કરવા જણાવવું જોઈએ.
2. બાળ મૃત્યુદર ઘટાડવા માટે સરકારે પ્રયાસો કરવા પડશે.
1
1 અને 2 બંનેને અનુસરે.
2
1 કે 2 માંથી એક પણને અનુસરતું નથી.
3
ફક્ત તારણ 1 ને અનુસરે.
4
ફક્ત તારણ 2 ને અનુસરે.