આપેલ વિધાન અને નીચેની ધારણાઓ વાંચો અને નક્કી કરો કે વિધાનમાં કઈ ધારણાઓ સમાયેલી છે.

વિધાન:

ગોદાવરીમાં પસુવુલંકા ખાતે બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને સરકારે ₹5 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

ધારણા:

I. સરકારી તિજોરી પાસે વળતર ખર્ચને પૂરા કરવા માટે પૂરતું ભંડોળ છે.

II. સરકાર જે તે વિસ્તારમાં ભવિષ્યમાં બોટ અકસ્માતની ઘટનાઓને ઓછી કરવા પ્રયાસ કરી શકે છે.

1
માત્ર ધારણા I ગર્ભિત છે.
2
માત્ર ધારણા II  ગર્ભિત છે.
3
ક્યાં તો ધારણા I અથવા II ગર્ભિત છે.
4
ન તો ધારણા I કે II ગર્ભિત છે.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation