ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમોના સંદર્ભમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો:

a. તે એક સ્થાનથી બીજા સ્થાન અને એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં ઊર્જાના સ્થાનાંતરણનો સંબંધ ધરાવે છે.

b. તે બલ્ક સિસ્ટમનો સંબંધ ધરાવે છે અને પદાર્થના આણ્વીય બંધારણનો સંબંધ ધરાવતો નથી.

ઉપરોક્ત કયું/કયા વિધાન સાચું/સાચા છે?

1
માત્ર a
2
માત્ર b
3
a અને b બંને
4
a કે b કોઈ નહીં

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation